Posted on May 31st, 2010 by pradipkumar
પ્રેમની ગંગા
તાઃ૩૧/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળ પ્રેમની ગંગા વહેતાં,જીવને અમૃત મળી જાય
ભક્તિપ્રેમની સાંકળ મળતાં,આ જન્મ સફળ થઇ જાય
………..શીતળ પ્રેમની ગંગા વહેતાં.
લાગણી હૈયે પ્રભુ પ્રેમની,ને ભક્તિમાં હૈયે રાખી હામ
નિશદીન ગુણલાં પ્રભુના ગાતા,જીવનેય શાંન્તિ થાય
મોહ માયાના અતુટ બંધન,કોઇ સાધુથીય ના તોડાય
મળી જાય સંસારમાં શાંન્તિ,જોઇને પરમાત્મા હરખાય
………..શીતળ પ્રેમની ગંગા વહેતાં.
મમતા મળે જ્યાં માતાની,ત્યાં કરુણાની વર્ષા [...]
Filed under: ભક્તિ કાવ્યો | No Comments »
Posted on May 30th, 2010 by pradipkumar
જીવની ગતિ
તાઃ૩૦/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વંદન કરુ શ્રીજલાસાંઇને,નિર્મળ હૈયે રાખી હામ
ભક્તિ કેરુ બારણખોલતાં,હું નિરખુ સદા પ્રભુરામ
……….વંદન કરુ શ્રીજલાસાંઇને.
પ્રભાત જીવનની ઉજ્વળ,પ્રભુ ભજન જ્યાં થાય
મનનેય શાંન્તિ મળી જાય,ને જન્મસફળ દેખાય
માયા દેહની મુકીદેતાં,મળી જાય ભક્તિનો સાથ
દેહનોઅંત નજીક આવતાં,જીવનેય શાંન્તિ થાય
……….વંદન કરુ શ્રીજલાસાંઇને.
જગની માયા અળગી કરવા,શરણુ સંતનુ લેવાય
સંતનીસાચી આશીશ મળતાં,પ્રભુજી પણ હરખાય
નશ્વરદેહની માયા છુટતાં,જીવને મુક્તિ મળી જાય
પ્રભુ [...]
Filed under: ભક્તિ કાવ્યો | No Comments »
Posted on May 29th, 2010 by pradipkumar
Job ગઇ
તાઃ૨૯/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભણતરની કેડી મેળવી,કમાણી કરવા હું આવ્યો અહીં
સગા સ્નેહીઓ પાછળ મુકીને,ટાયનેકોટ પહેરતો ભઇ
……ભણતરની કેડી મેળવી.
ભણતર મળ્યુછે ગળથુથીંમાં,ઉજ્વળ સોપાન મેં લીધા
આ દેશે એવી ઇર્ષા છે કે,ના આપણુ ભણતર કંઇ ચાલે
અહીયાં પૈસા ખર્ચી ભણો,તો કાંકઇ તક મળે તેમ લાગે
નહીં તો મોટેલ,ગેસસ્ટેશન,ગ્રોસરી ને ડેલી તમારીચાલે
…….ભણતરની કેડી મેળવી.
ટાય પહેરતાં શીખી ગયો,ત્યાં ખુરશીની જોબ મેંતો [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | No Comments »
Posted on May 28th, 2010 by pradipkumar
અભિલાષા
તાઃ૨૮/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ ભાવની પાવક ઝોળી,શાંન્તિ અતિ દઇ જાય
શીતળતાનો સહવાસ મળે,ત્યાં જન્મ પાવનથાય
………..પ્રેમ ભાવની પાવક ઝોળી.
કર્મતણા આ બંધનથી,જીવનમાં કામ અનેક થાય
સ્વાર્થ તણો સહવાસ લેવા,માનવતાય બતાવાય
દેખાવના સાગરને નિરખી,કામ અનેક કરી જવાય
માનવતા જે જીવ સંગે,નાઆશા ત્યાં કોઇજ રખાય
………..પ્રેમ ભાવની પાવક ઝોળી.
સંસાર તણા આ સાગરમાં,અનેક જીવો જીવી જાય
સાથ કોઇને કદીક દેતાં,હૈયેથી પ્રભુકૃપા મળી જાય
આશીર્વાદની ઉંડી ભાવના,મનમાં એક [...]
Filed under: ભક્તિ કાવ્યો | No Comments »
Posted on May 27th, 2010 by pradipkumar
મનની હાલત
તાઃ૨૭/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળી ગયા મને મોહ માયા,કળીયુગના આ તાલે
શીતળ સ્નેહની દ્રષ્ટિને ખોતાં,ચડી ગયુ એ રવાડે
………..મળી ગયા મને મોહ માયા.
મન લગાવી મહેનત કરતો,ભણતો જ્યારે સ્કુલમાં
એકડો બગડો સમજી લેતો,ત્યાં તગડો હું ઘુંટી લેતો
સમજ મારા મનથી રાખી, ભણતર હું મેળવી લેતો
ભુલચુકને સુધારી જીવનમાં,હું ઉજ્વળ રાહ પકડતો
………..મળી ગયા મને મોહ માયા.
સહવાસ મળ્યો જ્યાં અનેકનો,મનને મુંઝવણ થઇ
સમજની [...]
Filed under: ચિઁતન કાવ્યો | No Comments »
Posted on May 27th, 2010 by pradipkumar
આવવુ છે.
તાઃ૨૭/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવવું છે મારે આવવું છે,ગમે ત્યારે પણ આવવું છે
સમયને પકડી ચાલવું છે,પણ તારે ત્યાંતો આવવું છે
………. આવવું છે મારે આવવું છે.
આજે કે આવતીકાલે,સવારે કે સાંજે,હું બપોરે પણ આવું
સમય પકડવા હું ચાહુ,પણ તેને પકડીને ક્યાંથી હું લાવું
વાત મોટી મોટી થઇ ગઇ છે,હું સાચુ કેવીરીતે સમજાવું
અહંકારની સાંકળ જાડી,ના કોઇથી કપાય હવે એ [...]
Filed under: સામાજીક કાવ્યો | No Comments »
Posted on May 27th, 2010 by pradipkumar
प्यार कहां है?
ताः२७/५/२०१० प्रदीप ब्रह्मभट्ट
इस दुनीयामें ढुढ रहे है, इस जगके जास्ती लोग
कहां मिलेगा कैसे मिलेगा,कितनेमे मिलेगा बोल
………..इस दुनीयामें ढुढ रहे है.
कलीयुगकी लकीर देखके,ना चल पाया कोइ छेक
लगजाये जब झापट प्रभुकी, ना रहेता कोइ बोल
प्यार प्यारकी बुम लगाके,उछल खाते सब भोग
हाय बायकी थप्पड खाके,मरजाते यहां कइ लोग
………इस दुनीयामें ढुढ रहे है.
प्यार तो मेरे घरमें है,ओर प्यार [...]
Filed under: ચિઁતન કાવ્યો | No Comments »
Posted on May 26th, 2010 by pradipkumar
રટણ રામનામનું
તાઃ૨૬/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રટણ કરતાં રામનામનું,મારા મનને શાંન્તિ થઇ
સંસારીના સુખ સાગરમાં,સાચી ભક્તિ મળી ગઇ
………રટણ કરતાં રામનામનું.
માળા પ્રભુની કરતાં મનથી, જીવને શાંન્તિ થઇ
રામનામની છાયા મળતાં,વ્યાધીઓ ભાગી ગઇ
……….રટણ કરતાં રામનામનું.
ઘીનો દીવો પ્રેમથીકરતાં,જ્યોત જીવનમાં થઇ
ધુપનુ અર્ચન કરતાં રામને,સંતો હરખાય અહીં
……….રટણ કરતાં રામનામનું.
આરતી કરતાં સીતારામની,જીંદગી પાવન થઇ
શ્રધ્ધારાખીસેવાકરતાં,જલાસાંઇનીકૃપા મળીગઇ
………રટણ કરતાં રામનામનું.
જ્યોતભક્તિની ઘરમાંજોતાં,સંત પધરામણી થઇ
સંસારી સંતોનીદ્રષ્ટિએ,ઉજ્વળ જીંદગી મળી [...]
Filed under: ભક્તિ કાવ્યો | No Comments »
Posted on May 26th, 2010 by pradipkumar
મન મંદીર
તાઃ૨૬/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળ જીવન માગુ પ્રભુથી,ને શાંન્તિનો સથવાર
મનમંદીરના બારણે આવી,દેજો ભક્તિના સોપાન
……….ઉજ્વળ જીવન માગુ પ્રભુથી.
સુર્યોદયના પ્રથમ કિરણે,ખોલુ હું મારા ઘરના દ્વાર
ઉજ્વળતાની કૃપા પામીને,સુખી થાય મારો સંસાર
જલાબાપાની ભક્તિ મળે ને,સાંઇબાબાનો મળે પ્રેમ
માગણી મારી પરમાત્માથી,જીવને દેજો ભક્તિ એમ
…………ઉજ્વળ જીવન માગુ પ્રભુથી.
કરુણાસાગર તો છે દયાળુ,જગના જાણે સૌ નરનાર
ધુપદીપના સંગેરહેતા,પામું ઉજ્વળ જીવના સંતાન
ખુલીજાય મનમંદીરના દ્વાર,લાગીપાયે પ્રભુને [...]
Filed under: ભક્તિ કાવ્યો | No Comments »
Posted on May 25th, 2010 by pradipkumar
ઇર્ષાની આંખે
તાઃ૨૫/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મતી મારી એવી છે ભઇ,સમજ મને ના આવે કાંઇ
એકઉભરો જોઇકોઇનો,આંખમાં મારી ઇર્ષાઆવે અહીં
……….મતી મારી એવી છે ભઇ.
બે લીટી હું ભુલથી લખતો,ના વિચારુ બીજાનો ફકરો
પ્રેમનીસાંકળ શોધવા મથતો,મળી જતો મને પત્થર
પ્રથમ વર્ગમાં પાસને જોતા,નપાસ થવાથી હુ ડરતો
સીધ્ધીના સોપાનો જોતાં,ઇર્ષા મનમાં રાખીને બળતો
……….મતી મારી એવી છે ભઇ.
જોઇ સહયાત્રીના સોપાન,લઇ [...]
Filed under: સામાજીક કાવ્યો | No Comments »