Posted on February 28th, 2010 by pradipkumar
આગમન અવનીનુ
તાઃ૨૮/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને ઝંઝટ જગતમાં છે,જ્યાં અવનીએ દેહ મળી જાય
પ્રાણી,પશુ,પક્ષી કે માનવ,કૃપા પ્રભુએ શાંન્તિ જીવે થાય
………જીવને ઝંઝટ જગતમાં છે.
દેહ મળતાં અવની પર,જન્મ મૃત્યુ ના સંબંધ છે બંધાય
નામળે માનવદેહ જગતપર,ત્યાં દેહ આધારીત કહેવાય
ના સહારો બને એક બીજાનો,જ્યાં ત્યાં ભટકીને એ ખાય
જીવ પર થાય દયા પ્રભુની,ત્યાં માનવદેહ ને મેળવાય
…………જીવને ઝંઝટ જગતમાં છે.
આગમન [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | No Comments »
Posted on February 28th, 2010 by pradipkumar
દયાનો સાગર
તાઃ૨૮/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિ પ્રેમથી કરતાં દેહને,જગે પ્રભુ કૃપા મળી જાય
પરમાત્મા છે દયાનોસાગર,શ્રધ્ધાએ જીવસુખી થાય
………..ભક્તિ પ્રેમથી કરતાં દેહને.
મનમાંરાખી હેત પ્રભુથી,માનવ જીવન જ્યાં જીવાય
મળી જાય આત્માને શાંન્તિ,ત્યાં પાવન કર્મ જ થાય
આશીર્વાદની વર્ષા વરસે,જ્યાં માનવતા છે મહેંકાય
મળીજાય સુખશાંન્તિ દેહને,ને જગેજીવનપણ જીવાય
………ભક્તિ પ્રેમથી કરતાં દેહને.
પરમાત્માને હાથ જોડતાં,દેહ પર એક દ્રષ્ટિ પડી જાય
સૃષ્ટિનો સહવાસ મળે ત્યાં,જીવને ઉજ્વળતાજ દેખાય
સાર્થક માનવ [...]
Filed under: ચિઁતન કાવ્યો | No Comments »
Posted on February 27th, 2010 by pradipkumar
अपनोसे मुलाकात
ताः२७/२/२०१० प्रदीप ब्रह्मभट्ट
यारोका मै यार हुं,और दुश्मनका मै दोस्त
प्यार है मेरी रगरगमे,ना रखता कोइ लोभ
………यारोका मै यार हुं.
पाया जब मैने बचपन,मीला माबापका प्रेम
देह पाके मानवका मै,खुशीसे रहेता हेमखेम
माया मेरे साथ चले,पर ना रहेता कोइ मोह
मेरे अपने मुझे सबलगे,कोइ नहीं परायापन
…………यारोका मै यार हुं.
लेकर हाथमे पाटीपेन,जहांमीली लीखनेकी देन
महेनत अपने साथ रखके,पाया जीवनमें फल
आयीशान साथअपने,जहां [...]
Filed under: પ્રેમગીત | No Comments »
Posted on February 26th, 2010 by pradipkumar
સંસ્કારનો પ્રેમ
તાઃ૨૬/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવતામાં ના માગણી, કે પ્રેમ ભરી દઇ જાય
સંસ્કાર સિંચન જે મળેલ છે,તે વર્તનમાં દેખાય
……….માનવતામાં ના માગણી.
મોહમાયાને અળગી રાખી,મનમાં ના કોઇ લોભ
દીલથી દેતાં હેત જગે,ઉજ્વળતાદે નામાયામોહ
સ્નેહની સાંકળ પકડતાં,હર પળે પ્રેમ વર્ષા થાય
લાખ ખર્ચતા ના મળે,તે નિર્મળતાએ મળી જાય
…………માનવતામાં ના માગણી.
આશીશ એતો દીલનો દરીયો,મળે નશીબમાં હોય
માનવજીવનને મળે ઉજ્વળતા,નાહોય ટકોર કોઇ
સંસ્કાર મળતાં જીવનમહેંકે,ને માબાપના [...]
Filed under: પ્રેમગીત | No Comments »
Posted on February 25th, 2010 by pradipkumar
અજવાળુ થયુ
તાઃ૨૫/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહે મનમાં જ્યાં,સમજણ છે સચવાય
જીંદગીના પાવન પગલે,અજવાળુ ત્યાં થાય
……….માનવદેહે મનમાં જ્યાં.
એક બે ની છે અજબ પ્રીત,જે ભવિષ્યે ઓળખાય
સચવાય આજની વાત,ત્યાં જીવન જીવી જવાય
………માનવદેહે મનમાં જ્યાં.
કુદરતનો અણસાર જીવનમાં,કોઇ ક્ષણે છે દેખાય
ના સમજ આવે મનને,ત્યાં પ્રભુ કૃપાથી લેવાય
……….માનવદેહે મનમાં જ્યાં.
નિત્ય સવારે પ્રેમની ચાદર,જીવનમાં છે ઓઢાય
સ્નેહ સભર [...]
Filed under: ચિઁતન કાવ્યો | No Comments »
Posted on February 24th, 2010 by pradipkumar
મારું મન
તાઃ૨૫/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મારું મનતો છે મર્કટ જેવું,અહીં તહીં કુદી જાય
આવે જ્યારે ખાડો સામે,ત્યારે અંદર પડી જાય
………..મારું મનતો છે મર્કટ જેવું.
એક સવારે અજવાળુ જોતાં,ખુબ જ મલકાઇ જાય
અંધારાની જ્યાં લહેર પડે,ત્યાંએતો અકળાઇ જાય
……….મારું મનતો છે મર્કટ જેવું
મહેનત આવે જ્યાં આંગણે,ત્યાંજ એ ખોવાઇ જાય
ના શોધવાની હિંમત થતાં,ભઇ એતો ડુબી જ જાય
………..મારું મનતો છે મર્કટ જેવું.
મોટામોટા મહેલોની ભઇ, દિવાલો જ્યાં [...]
Filed under: ચિઁતન કાવ્યો | No Comments »
Posted on February 24th, 2010 by pradipkumar
દયાની વર્ષા
તાઃ૨૫/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભોળાનાથની પાવન ભક્તિ,જે નિર્મળ હૈયે થાય
કૃપા પ્રભુની વરસે જ્યારે,જન્મ સફળ થઇ જાય
………..ભોળાનાથની પાવન ભક્તિ.
સોમવારની સવાર ટાળે,જ્યાં શ્રી નાગદેવ પુંજાય
દુધઅર્ચન કરતાંશિવલીંગે,ૐ નમઃશિવાય બોલાય
મળે ભોળાનાથની કૃપા,ને માના પ્રેમનીવર્ષા થાય
ઉજ્વળ જીવન જીવનુથાશે,જ્યાં દયાનીવર્ષા થાય
………..ભોળાનાથની પાવન ભક્તિ.
ગણપતિના પુંજનઅર્ચને,પાવન જીવને રાહ મળે
ગજાનંદની કૃપા વરસતાં,જન્મસફળ સ્પંદન મળે
કૃપાથતાં પ્રભુની જગમાં,જીવને મુક્તિના દ્વારમળે
ભક્તિમાં એ શક્તિ છે,જ્યાં દયાની [...]
Filed under: ભક્તિ કાવ્યો | No Comments »
Posted on February 23rd, 2010 by pradipkumar
નાવિક
તાઃ૨૩/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ધરતી પરના આગમનમાં,દેહથી સમજણ છે લેવાય
જીંદગીના જે સોપાન ચઢાવે,જગે નાવિક તે કહેવાય
…………ધરતી પરના આગમનમાં.
આંગળી પકડી નાના દેહની,ને મનથી ટેકો છે દેવાય
ચાલતા ડગલેપગલે સહવાસદે,ને ઉજ્વળ દે સોપાન
પડી જવાય જ્યાં દેહથી,ત્યાં ફરીથી આંગળી પકડાય
સમજણ ડગલાં પગલાંની,માબાપના પ્રેમથીજ લેવાય
………ધરતી પરના આગમનમાં.
ઉમંગ કદી ના અટકે કોઇથી,કે ના કોઇથી જગે રોકાય
જુવાનીના સોપાન મળતાં જ,ગુરૂજીની કૃપા [...]
Filed under: ચિઁતન કાવ્યો | No Comments »
Posted on February 22nd, 2010 by pradipkumar
ભક્તિનો સહવાસ
તાઃ૨૨/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મુંઝવણ આવે જીવનમાં,ત્યાં અકળામણ આવી જાય
સમજનો સથવાર નારહે,ત્યાં દુઃખનોભંડાર મળીજાય
………..મુંઝવણ આવે જીવનમાં.
સમજણનો સહવાસ મળે,ત્યાં ડગલે પગલે વિચારાય
આવતી વ્યાધી અટકીજાય,જ્યાં પ્રભુ કૃપામળી જાય
શીતળસ્નેહની વર્ષાવરસે,પણ નાજીવનમાં સમજાય
લોભમોહનો સંગાથ જ્યાં રહે,ત્યાં ભવિષ્ય બગડીજાય
………..મુંઝવણ આવે જીવનમાં.
ભુતકાળની ભ્રમણામાં રહેતા,આવતી કાલ વિસરાય
જીવનીઝંઝટને વળગીચાલતાં,જગેજીવન છે ક્ષોભાય
મળે જીવનેસહારો સાચાસંતનો,ભક્તિમાં મતીદોરાય
સહવાસમળે જ્યાં ભક્તિનો,ત્યાં જીવન ઉજ્વળ થાય
……….મુંઝવણ આવે જીવનમાં.
================================
Filed under: ભક્તિ કાવ્યો | No Comments »
Posted on February 21st, 2010 by pradipkumar
વિધાતાનો અણસાર
તાઃ૨૧/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંખ ખોલતા સવાર દીધી,ને સાંભળ્યો પંખીનો અવાજ
મધુર મહેંક પણ મળીમને,જાણે મળ્યો કુદરતનો પૈગામ
………આંખ ખોલતા સવાર દીધી.
મનને શાંન્તિને તનને ટાઢક,ને સાથે મંદ પવનની લ્હેર
લાગ્યુ આજે પ્રભુ પધારશે,ઉજ્વળ જીવન સંગે માનવદેહ
બારણુખોલતા સહવાસ સુર્યોદયનો,જાણે પ્રભાતનો પોકાર
સૌ સંગે પધારે દ્વારઅમારે,દેવા માનવ જીવનમાં સહવાસ
………..આંખ ખોલતા સવાર દીધી.
પ્રભુકૃપાના દ્વારખુલ્યા,મળ્યા સંતાનોને ભણતરના સોપાન
નિત્ય કર્મમાં [...]
Filed under: ભક્તિ કાવ્યો | No Comments »