Posted on January 31st, 2010 by pradipkumar
તુ અને તારુ
તાઃ૩૧/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કરી લે કામને તુ,મુકીને નામને તુ
ભુલીને માનને તુ,ભજીલે રામને તુ
………કરી લે કામને તુ.
તુ તુની ભઇ આ શાણી રીત,ના રહી તેમાં કોઇ પ્રીત
મળે જ્યાં મોહના આબંધન,ના રહે તુ તારા સગપણ
પળ પળ નીરખતાં પહેલાં જ,બની જશેએ ભુતકાળ
તારા મારા બંધન સમજતાં,દેખાય ના આવતી કાલ
……….કરી લે કામને તુ.
સરળતાની સેહદમાં રહેતા,ના પાર કદી [...]
Filed under: પ્રેમગીત | No Comments »
Posted on January 31st, 2010 by pradipkumar
સમયની પકડ
તાઃ૩૧/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના કોઇથી એ સચવાય,કે ના કોઇથીય એ પકડાય
હોય નેતા,માનવી કે બળવાન,એ સૌને દેઅણસાર
………….ના કોઇથી એ સચવાય.
સમય સમઝીને ચાલતાં,આવતી વ્યાધીથી બચાય
મળી જાય અણસાર દેહને,પણ ના કોઇથી છટકાય
હોય મોટા દેખાનાર ઉંચા, કે રસ્તે માગતાં એ ભીખ
સૌનેમાટે સીધી એકરીત,બચવા રાખજો પ્રભુ પ્રીત
……….ના કોઇથી એ સચવાય.
ઉંચી આંખે જ્યાં ચાલતા ને છાતી કાઢી બતાવે દેહ
પડે લપડાક જ્યાં [...]
Filed under: ચિઁતન કાવ્યો | No Comments »
Posted on January 30th, 2010 by pradipkumar
યાદગીરી
તાઃ૩૦/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમય સમયનુ કામ કરે,ના તેમાં કોઇ ભેદભાવ
પકડી લેતાં માનવી બને,જે યાદ રહે જગમાંય
……..સમય સમયનુ કામ કરે.
જગતપિતાની કૃપા થતાં,જીવને મળે માનવ જન્મ
થતાં અવનીએ કર્મના બંધન,જે કરેછે જીવને મુક્ત
મારા તારાની માયા બતાવે,મોહનાબંધન સદામળે
મુક્તિ પામશે આ પામર જીવ,ભક્તિમાં રાખેજો સંગ
………સમય સમયનુ કામ કરે.
જીવનના સોપાન ચઢતાં,પ્રથમ ભણતરનો લેસંગાથ
મહેનત મનથી કરતાં ત્યાં સફળતાનો મળે સહવાસ
સિધ્ધિ પામતા [...]
Filed under: ચિઁતન કાવ્યો | No Comments »
Posted on January 30th, 2010 by pradipkumar
પુણ્ય તીથી
તાઃ૩૦/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કોઇ દિવસ અને કોઇ સમય,જે જગમાં નોંધાઇ જાય
સાર્થક માનવ જન્મ થતાં,એ પુણ્યતીથી જ કહેવાય
……….કોઇ દિવસ અને કોઇ સમય.
જીવ જન્મના આ સંબંધ, તો જન્મો જન્મના છે ખેલ
કુદરતની ન્યારી આ લીલા,ના જગમાં રહે કોઇ મેળ
જન્મમળે ના જીવને જગમાં,છે મોટી ત્યાં રેલમછેલ
આજકાલના છે આ બંધન ન્યારા,ના તેમાં કોઇ ભેદ
………કોઇ દિવસ [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | No Comments »
Posted on January 29th, 2010 by pradipkumar
મો.ક.ગાંધી
તા ૩૦/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતદેશની જનતા જે નામને આજે પણ ગૌરવ સહિત બોલે છે
તે નામ મહાત્મા ગાંધી.ગુજરાતના આ વીરે અહિંસાથી દેશનેઆઝાદીની
માળા પહેરાવી.ગુજરાતીઓ માટે આ અભિમાન અને ગૌરવ બન્યુ છે.
આજના આ પવિત્ર દીવસને મહાત્મા ગાંધી નિર્વાણદીન કહેવાય છે.
અને તે નામની ઓળખાણ મારી સમજ પ્રમાણે નીચે પ્રમાણે થઇ શકે……..
શ્રી મોહનલાલ કરમચંદ ગાંધી શબ્દે શબ્દની સમજ [...]
Filed under: સામાજીક | No Comments »
Posted on January 29th, 2010 by pradipkumar
જાગતા રહેજો
તાઃ૨૯/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કળીયુગની આ કામણલીલા,ના મહીમા અપરંપાર
આંગણે આવી ઉભી રહેએ,કરવા જીવનને બરબાદ
……….. કળીયુગની આ કામણલીલા.
માનવતાનીમહેંક રહેપાછળ,નેઆગળદોડે અહંકાર
પામી લેતા જગતના આસુખને,છોડીદે એ ઘરબાર
કોણ ક્યારે મારું રહેશે અહીં,ના મળશે કોઇ અણસાર
છોડીચાલશે પોતાનાસર્વને,દુશ્મન બનેએ પળવાર
……….કળીયુગની આ કામણલીલા.
લીપસ્ટીક લાલી જ્યાં મળશે,નારી દેહ જગે એ ભટકે
ટાય પૅન્ટની પકડ મળી જતાં,માનવતા ત્યાંજ અટકે
સ્નેહ સંતાનનો લેવા માબાપને,કળીયુગે નમતા દીઠા
ભગવાનો દેખાવપણ માણતાં,વૈભવનાભંડાર છે લીધા
…………કળીયુગની આ કામણલીલા.
====================================
Filed under: સામાજીક કાવ્યો | No Comments »
Posted on January 29th, 2010 by pradipkumar
પ્રેમી પોકાર
તાઃ૨૯/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના અણસાર સહવાસનો,કે ના સ્વાર્થનો રણકાર
જગમાં સમયે આવી મળે,હ્ર્દયનોજ પ્રેમીપોકાર
…….. ના અણસાર સહવાસનો.
કુદરતની આ રીત ન્યારી,જે પ્રેમ શબ્દે મળી જાય
અંતરનો કે બહારનો છે,એતો સમયે સમજાઇ જાય
મોહ માયા ના દેખાય,જ્યાં માબાપનો આવી જાય
આશીર્વાદ જ્યાં દીલથી મળે,ત્યાં ના ઉભરો દેખાય
……… ના અણસાર સહવાસનો.
માનવદેહની માયા જીવને,મુક્તિના બતાવે એ દ્વાર
ભક્તિનો પોકાર દીલથીકરતાં,મળે સંતોનો સહવાસ
સાચી ભક્તિ મનથીજ કરતાં,ના ભુમી ભટકવું [...]
Filed under: ભક્તિ કાવ્યો | No Comments »
Posted on January 28th, 2010 by pradipkumar
કર્મની ઓળખાણ
તાઃ૨૮/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીંદગી તો જીવી જવાની,ના છે તેમાં કોઇ રમખાણ
સંસ્કાર સિંચનની કેડી જોતાં,થાય કર્મની ઓળખાણ
………જીંદગી તો જીવી જવાની.
મીઠી મધુર એક લહેર પવનની,સુગંધ પ્રસરાવી જાય
મળેમનને ત્યાં શાંન્તિ અપાર,ને દેહપણ પાવન થાય
કુદરતની આકલા નિરાળી,મનની પવિત્રતાએ લેવાય
સત્કર્મોથી પ્રભુ રીઝવતાં,મનુષ્ય જન્મસાર્થક થઇ જાય
………..જીંદગી તો જીવી જવાની.
મોહ અપેક્ષા કે લાગણી દેખાવની,ના અસર કોઇ [...]
Filed under: ચિઁતન કાવ્યો | No Comments »
Posted on January 28th, 2010 by pradipkumar
અવસ્થા
તાઃ૨૮/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મરણના બંધનમાં ભઇ, જીવને જન્મ મળી જાય
કૃપાપ્રભુની એવીનિરાળી,સમયે અવસ્થા દેખાઇ જાય
………જન્મ મરણના બંધનમાં.
માતાની કૃપા થકી જીવને,જગતમાં દેહ મળી જાય
બાળપણ દેહને મળતાં,સર્વનો પ્રેમ પણ આવી જાય
હાલરડાની મીઠી સોડમમાં,માબાપનો પ્રેમછે લેવાય
આંખની પલક જોવાને માતા,સારી રાત જાગી જાય
………..જન્મ મરણના બંધનમાં.
માયા છુટતાં બાળપણની દેહે,જુવાનીના મળે સોપાન
બુધ્ધિ ચાતુર્ય વાપરી લેતાં,જીવનમાં કેડી મળી જાય
સોપાન સધ્ધરતાનામળે,જ્યાં મહેનત [...]
Filed under: ચિઁતન કાવ્યો | No Comments »
Posted on January 27th, 2010 by pradipkumar
વંદનના સોપાન
તાઃ૨૭/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રથમ વંદન માબાપને,જેણે દીધો છે માનવ દેહ
જન્મ દીધો માતાએ,ને પિતાએ દીધો ઉજ્વળ પ્રેમ
………પ્રથમ વંદન માબાપને.
કર્મના બંધન જીવની સાથે, જે ગતિએ લઇને જાય
વાણી વર્તન સાચવી લેતા,જીવન પણ સાર્થક થાય
વંદન માબાપને કરતાંમનથી,આશીર્વાદ છે લેવાય
જીવનમાં શાંન્તિ આવીજાય,ને પ્રભુ કૃપા પણ થાય
……….પ્રથમ વંદન માબાપને.
પ્રભાતપહોરમાં પ્રભુનેવંદન,જીવે માનવતા મહેંકાય
ધુપ,દીપને અર્ચન કરતાં,જીવપર પરમાત્મા હરખાય
મહેંકે જીવન માનવતાએ,ને સધળા કામસફળ [...]
Filed under: ચિઁતન કાવ્યો | No Comments »