Posted on October 27th, 2009 by pradipkumar
ગોકુળીયુ ગામ વિરપુર
તાઃ૨૭/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના આગગાડીના ધબકારા,કે ના મોટરગાડીના ધુમાડા
ક્યાંક સાયકલ ચલાવનારા,અહીંમાનવીચાલેપગપાળા
………ના આગગાડીના ધબકારા.
ભક્તિનો રણકાર ગુંજે,ને રોજ પ્રભાતે આરતી સંભળાય
ઢોલ નગારા સંગે મંજીરા,જ્યાં સંત જલારામને ભજાય
પોકારપ્રેમનો ચારે કોર સંભળાય,ને અન્નદાનનો ભંડાર
જગતજીવ અહીં આવી જતાં,એ દેહ શાંન્તિએ સહવાય
……….ના આગગાડીના ધબકારા.
કુદરતની કરુણા જ્યાંવરસી,એ વિરપુર નામે ઓળખાય
પાવન સૌરાષ્ટની ધરતી, જગતમાં પવિત્રતા મહેંકાય
ભક્તિનો સથવારો મળે,જ્યાં માનવી [...]
Filed under: ભક્તિ કાવ્યો | No Comments »
Posted on October 26th, 2009 by pradipkumar
જીવનસંગીત
તાઃ૨૬/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અલખની અલબેલી લીલા,ના સમજી ના સમજાય
તાંતણે તાંતણા મળીને ચાલે,તોય દોર ના દેખાય
…….અલખની અલબેલી લીલા.
માનવજીવન મહેંકી ઉઠે,ને જીવન સત્કર્મે સચવાય
કદમકદમ પર પ્રેમ મળે,જ્યાં પ્રભુ કૃપા મળી જાય
સુખદુઃખનો એ સથવાર રહે,જે ભક્તિએ તરી જવાય
મોહમાયાના છુટતાબંધન,જીવને શીતળતાદઇ જાય
……..અલખની અલબેલી લીલા.
સરગમનો સંબંધ સુરથી,સાંભળી શીતળતા લેવાય
શાંન્તિ મનને દેતા સ્વરે,સ્પંદન પરમ પ્રેમના થાય
જીવનની જ્યોત ભક્તિએ,ને સંગીત સરગમે દેવાય
મળે [...]
Filed under: ચિઁતન કાવ્યો | No Comments »
Posted on October 25th, 2009 by pradipkumar
ગુજરાતી ફીલ્મના સંગીતકાર અને મારા મિત્ર શ્રી બ્રીજ જોષીના
ગ્રુપમાં હ્યુસ્ટન પધારેલા શ્રી રાણા કરણસિંહને થયેલ પ્રેરણાને
મને આપેલ ભાવનાપ્રેમને શબ્દ સ્વરુપે તેમની ઇચ્છાથી મુકુ છુ.
પ્રદીપ એટલે ?
તાઃ૨૫/૧૦/૨૦૦૯ (હ્યુસ્ટન) રાણા કરણસિંહ ગનુભા
પ્રદીપ એટલે ? પ્રજ્વલીત દીપ
પ્રદીપ એટલે ? દિવ્ય પ્રકાશ
પ્રદીપ એટલે ? પ્રેમાળ જ્યોત
પ્રદીપ એટલે ? પ્રેમનો દરીયો
પ્રદીપ એટલે ? જ્ઞાનનો ભંડાર
પ્રદીપ એટલે ? પ્રેમ કુંભ
પ્રદીપ એટલે ? પ્રિય ભક્ત
પ્રદીપ એટલે [...]
Filed under: ચિઁતન | No Comments »
Posted on October 25th, 2009 by pradipkumar
કારતક સુદ સાતમ (૧૮૫૬/૨૦૬૬)
પરમ પુજ્ય સંતશ્રી જલારામબાપાના પવિત્ર જન્મ દીવસે
તેમની સેવામાં આ કાવ્યો ભક્તિ પ્રેમ સહીત સમર્પણ.
સંકેત જન્મનો
તાઃ૨૫/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિ પ્રેમથી કરતા,ને વિરપુર ગામમાં રહેતા
રાજબાઇ હતુ નામ,ને ઠક્કર પ્રધાનજી ભરથાર
ધર્મ કર્મને સાચવી ચાલે,જીવનને કરવા ધામ
આવે આંગણે કોઇ માનવી,જે અન્નદાને હરખાય
નીત સવારે પુંજા કરતાં,આંગણે દીવા પ્રગટાય
……..ભક્તિ પ્રેમથી કરતા.
ભજન ભક્તિના [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | No Comments »
Posted on October 24th, 2009 by pradipkumar
મૃત્યુનો અણસાર
તાઃ૨૪/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મૃત્યુનો અણસાર મળે, તોય માયા દેહના છોડે
વળગી રહી દેહને એવી,ના જગના બંધનતોડે
…….મૃત્યુનો અણસાર મળે.
મોહ મમતાને માયાનો,જગમાં સંબંધછે અનેરો
જન્મ ને જીવનો છે નાતો,તેમ દેતો જીવને હેલો
ક્યાંથી ક્યાં કે ક્યારે આવે,સુખદુઃખનો અણસાર
નામાનવી જગમાં પામીશકે,કૃપાપ્રભુની અપાર
………મૃત્યુનો અણસાર મળે.
સ્નેહ સંતાનને પારખી લેવા,માયા મહેંક જગાવે
જીવને જગમાં શાંન્તિ દેવા,જલાસાંઇ થઇ આવે
મુક્તિ દ્વાર ખોલવા કાજે,ભક્તિની ચાવી બતાવે
કુળ જન્મને [...]
Filed under: ચિઁતન કાવ્યો | No Comments »
Posted on October 24th, 2009 by pradipkumar
ભભુતીનો ચમત્કાર
તાઃ૨૪/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભલભલાને ભુમી ચટાડુ,એવો હું સમજદાર
અમેરીકાની લઇને ભભુતી,બતાવુ ચમત્કાર
……..ભલભલાને ભુમી ચટાડુ.
વિદેશોમાં હું વખણાતો,ને લઇને આવ્યો અહંકાર
બે આનાને હવે દઉ દબાવી, ડોલર બતાવી ચાર
રુપીયો ખણગતો અટકે,જ્યાં લીલી નૉટ બતાવુ
કેવીરીતે સમજાવુ તમને,હું કેવી જીંદગી વિતાવુ
………ભલભલાને ભુમી ચટાડુ.
ડગલેપગલે નમતાચાલો,તો ક્વાટર પેની દેખાય
નેવે ભણતર મુકીદેતાં,પગથી જીવનની મેળવાય
ના ભુવો કે ના ભભુતી,આતો દુરના ડુંગર [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | No Comments »
Posted on October 23rd, 2009 by pradipkumar
પ્રેમની સીટી
તાઃ૨૩/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કોણ ક્યારે કેવી રીતે, ક્યાંથી કેમ આવી જાય
પ્રેમની સીટી વાગતા ભઇ,મિત્રો જ મળી જાય
……..કોણ ક્યારે કેવી રીતે.
સ્નેહની સાંકળ મળી જતાં,હૈયે પ્રેમ ઉભરાઇ જાય
પાંદડેપાંદડેપ્રેમ સરી જાય,ત્યાં સુગંધપ્રસરી જાય
દુનીયાના અંધકારમાં,જીવનને જ્યોત મળી જાય
બ્રીજ મળી જતાં પ્રદીપને,હૈયે અનંત આનંદથાય
……..કોણ ક્યારે કેવી રીતે.
સ્વાર્થ ભરેલ સંસારમાં,દુઃખ સાગરમાં ડુબી જવાય
હલેસાના સહવાસમાં,ધીમેથી એ પ્રેમે તરી જવાય
શરણું જલાસાંઇનું [...]
Filed under: પ્રેમગીત | No Comments »
Posted on October 23rd, 2009 by pradipkumar
ઘેરા વાદળ
તાઃ૨૩/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિરખી ગગનમાં અંધકાર, નૈનો કાયમ ઢળી પડે
અણસાર મેઘરાજાનો થાય,વાદળ ધેરા ફરી વળે
…..નિરખી ગગનમાં અંધકાર.
શનનન કરતી લહેર પવનની,મૃદુતા દેતી જાય
મહેંક મનને મળી જતા,જીવન લહેર પામી જાય
કુદરતનો સંકેત થતાં,માનવમન પ્રજ્વલીતથાય
અણસારની ચિનગારીએ જ,પ્રભુ કૃપા મળી જાય
……..નિરખી ગગનમાં અંધકાર.
વિજળીનો ચમકાર નિરખી,માનવતા જાગી જાય
માટીની સોડમ મળી જતાં,દેહે માનવતા મહેંકાય
મેઘરાજાના આગમનનો,જગે અણસાર મળી જાય
પૃથ્વી પરનો આનંદ [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | No Comments »
Posted on October 19th, 2009 by pradipkumar
પ્રભાતમાં શરણું
તાઃ૧૯/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શિવજીનું મેં શરણું લીધુ,પ્રભુ પાવન જીવન દેજો
પ્રેમે અમારી ભક્તિ સ્વીકારી,ઉજ્વળ જીવન કરજો
………શિવજીનું મેં શરણું લીધુ.
સવાર સાંજમાં જ શ્રધ્ધા રાખી,સ્મરણ તમારુ કરતો
મોહમાયાના બંધન છોડવા,ૐ નમઃ શિવાય જપતો
જગજીવનમાં નીતસવારે,ભક્તિદીપ હું ચરણે ધરતો
લેજો સ્વીકારી દેજો પ્રેમ,આત્માનો એ જ છે અભરખો
……..શિવજીનું મેં શરણું લીધુ.
મા પાર્વતીની સેવામાં સદા,હું ધ્યાન મનથી રટતો
કરુણા પામી મોહ છોડી, માનવ જીવન [...]
Filed under: ભક્તિ કાવ્યો | No Comments »
Posted on October 17th, 2009 by pradipkumar
પ્રેમની તાકાત
તાઃ૧૭/૧૦/૨૦૦૯ (હ્યુસ્ટન) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમની તાકાત ભઇ એવી,ના જગમાં એ દીસે ઓછી
આણંદથી હ્યુસ્ટન લઇઆવી,મારા મિત્ર બ્રીજ જોષી
સંગીતના તાલ મેળવી,જ્યાં કદમ મીલાવી ચાલ્યા
પ્રેમની જ્યોત જલાવી ત્યાં મિત્રો ભેગા થઇને હાલ્યા
આણંદની શેરીઓમાં સૌ,જેના પ્રેમથી ગુણલા ગાતા
લાવ્યા સરગમ પ્રેમની અહીં,ના જેની જગમાં ગાથા
સંમ્રાટ બની સંગીતના,ભક્તિ મા સરસ્વતીની લીધી
ના માન અપમાનની કેડી,કે ના [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | No Comments »