Posted on September 30th, 2009 by pradipkumar
भगवान,ये क्या?
ताः३०/९/२००९ प्रदीप ब्रह्मभट्ट
जीस धरतीपे प्यार रखा था,आज वो उछल गया
रीस्तेनाते तुट गये,और पैसोका व्यवहार हो गया
………जीस धरतीपे प्यार.
देख रहा था कब से आके, बचपनसे जवानी तक
मिलताथा हरपल प्यारयहां,जो अबकहीं चलागया
मन लगन और मानवताका, ना कहीं संकेत रहा
उछलकुद कर आये जवानी,ना कहीं संस्कार दीखे
सच्चा प्रेम आशीशमे था,जो अब कही भाग चला
………जीस धरतीपे प्यार.
माबापका प्यार [...]
Filed under: સામાજીક કાવ્યો | No Comments »
Posted on September 29th, 2009 by pradipkumar
અંતરના દરવાજા
તાઃ૨૯/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કામણગારી દુનીયામાં,ઘણા મળી જાય સથવાર
ક્યાંથી ક્યાં શોધવા જગમાં,નામળે કોઇ અણસાર
…….. કામણગારી દુનીયામાં.
ચાર ડગલાં ચાલતા અવનીએ,મળી જાય સહવાસ
જીવનજીવન કરતાં જગમાં,દેહ હરપળ છે લબદાય
કુદરતની નજર પડતાં, મન ભક્તિ તરફ વળીજાય
સૃષ્ટિના આ સાગરમાં,અંતરના દરવાજા ખુલીજાય
…….કામણગારી દુનીયામાં.
મર્કટમન ને દેહ દાનવનો,જ્યાં અંધારા ઘેરાઇ જાય
અવનીપરના અંધકારમાં,ઉજળા સોપાન ના દેખાય
સંસ્કારમળતાં લકીરમળે,જે દેહને સત્યના દે સોપાન
પ્રભુ કૃપાની આંગળીયે,અંતરના દરવાજા ખુલી [...]
Filed under: ચિઁતન કાવ્યો | No Comments »
Posted on September 28th, 2009 by pradipkumar
મનુષ્ય જન્મ
તાઃ૨૮/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માણસાઇ મારી એવી,જેમાં માનવતા દેખાય
સરળતાની સૃષ્ટિમાં,સાચો પ્રેમ જગે કહેવાય
……..માણસાઇ મારી એવી.
સુખદુઃખના સાગર છે સૌને,ના કોઇથીએ છોડાય
નાનામોટા કે સાધુફકીરને,સાથે જ વળગી જાય
કરતા કામ જગમાં એવા,જ્યાં પ્રેમ વરસી જાય
એવી ભાવના વૃત્તિ સાચી,ને પરમાત્મા હરખાય
……..માણસાઇ મારી એવી.
મળશે માયા જીવ સાથે,મમતાનો ભરેલ ખજાનો
ભાગી શકશે ના દેહ કોઇ,જે આવે જીવ અવનીએ
સાથ અને સહકારના [...]
Filed under: ચિઁતન કાવ્યો | No Comments »
Posted on September 28th, 2009 by pradipkumar
મા,મમતા ને માયા
તાઃ૨૮/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ સફળ થઇજાય,જ્યાં માની કૃપા મળીજાય
મમતાનો અણસાર મળે,ત્યાં સ્નેહ ઉભરાઇ જાય
માણી લેતા મોહ જગે,ભઇ માયાછે વળગી જાય
નાછુટે આકાયા જગથી,જ્યાં સઘળુ લુંટાઇ જાય
……. જન્મ સફળ થઇ જાય.
સંતાન થતાં માબાપના,શોધવો ના સંતાન પ્રેમ
મળીજાય માનવતાએ,જ્યાં સંસ્કાર સિંચન થાય
કુદરતનીએ અજબલીલા,કે માયામમતા લહેરાય
પાવન જગમાં જીવદીસે,જ્યાં પ્રભુ પ્રીતથઇજાય
……. જન્મ સફળ થઇ જાય.
માની લાગણી મળી [...]
Filed under: પ્રેમગીત | No Comments »
Posted on September 28th, 2009 by pradipkumar
ભુખનો ભંડાર
તાઃ૨૮/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેહ મળે જીવને અવનીએ, જન્મ મળ્યો કહેવાય
પશુ,પક્ષી,પ્રાણી કે માનવ,જગે દેહ ધરી હરખાય
……..દેહ મળે જીવને અવનીએ.
ઉજ્વળતાના સોપાનમળે,જ્યાં મળે માનવદેહ જગે
જન્મ મૃત્યુના બંધન જીવના,પ્રભુ કૃપાએ ટળી જાય
દેહને સંબંધ છે વળગેલો,ના કોઇથી જગમાં એ છુટે
પામેમુક્તિ જીવઅવનીએ,રહેજ્યાંપ્રભુ ભક્તિની ભુખ
………દેહ મળે જીવને અવનીએ.
પશુ પક્ષીની વૃત્તિના કોઇ, જીવન જગમાં જીવી રહે
દેહની એવી સૃષ્ટિ જગતમાં, ભુખ સૌને [...]
Filed under: ચિઁતન કાવ્યો | No Comments »
Posted on September 27th, 2009 by pradipkumar
નવલી રાતો
તાઃ૨૭/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નવરાત્રીના નવદીવસ,મા પુંજન અર્ચન થાય
કૃપા પામવા માડી તારી,રાત્રીએ ગરબા ગવાય
…….નવરાત્રીના નવદીવસ.
નરનારીમાં ઉમંગ આવે, ને પ્રેમે ભક્તિ થાય
આવજો માડી આંગણેઅમારે,દેવા ભક્તિ સાથ
ભક્તિ કરીએ પ્રેમ ભાવથી, રાખજે માડી લાજ
સાચી રાહે ચાલવા માડી ,રહે જો હરપળ સાથ
……..નવરાત્રીના નવદીવસ.
ગરબે ઘુમતી નાર જ્યાં,ત્યાં રાત નવલી થાય
માતા તારી કરુણા પામતી,સુહાગીણી ખુશથાય
ભાગ્યાના ભારને દુર કરી,ઉજ્વળ [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | No Comments »
Posted on September 23rd, 2009 by pradipkumar
બારણુ ક્યાં છે?
તાઃ૨૩/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહ પામી જીવને,જગતમાં મળી જાય સોપાન
પ્રાર્થનાના સહવાસમાં,પ્રભુ કૃપાએ શાંન્તિ મળી જાય
……..માનવદેહ પામી જીવને.
તક મળે ત્યાં જીવને, જ્યાં માનવ જન્મ મળી જાય
પકડી સાચી રાહને જીવનમાં,જન્મ સફળ થઇ જાય
પ્રભુ ભક્તિમાં પામી પ્રેમ, માનવતા મહેંકી જ જાય
જન્મ સફળ થઇજાય,જ્યાં બારણુ ભક્તિનું મળીજાય
……….માનવદેહ પામી જીવને.
સંતાનનો સહવાસ થતાં,કરુણા સ્નેહ આપી ને જાય
સંસારની સીડી ચઢતાં, પ્રેમ પતિપત્ની ને [...]
Filed under: ભક્તિ કાવ્યો | No Comments »
Posted on September 23rd, 2009 by pradipkumar
વિચાર,વહેતી ગંગા
તાઃ૨૩/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નીર ગંગા જમુનાના જગતમાં,અમૃત છે કહેવાય
સ્નેહદેતા પવિત્ર વિચારે,માનવજીવનછે મહેંકાય
……..નીર ગંગા જમુનાના.
માનવતાના દરેક સોપાને, પ્રેમ પ્રેમજ છે દેખાય
સ્નેહ સાગર ભરી રહે ,ને સદા શિતળતા સહેવાય
મનમંદીરના બારણેઆવી,પ્રેમ ખોબેખોબે લઇજાય
ઉમંગને ના ઓવારો આવે,કે સ્નેહ પણ ઓછોથાય
……..નીર ગંગા જમુનાના.
કુદરતની અજબલીલા, ના કૃપા કદી જોઇ શકાય
આવી મળી જાય માનવને,ના તેનાથી સમજાય
કરતા વિચાર ભક્તિ ભાવથી, [...]
Filed under: ચિઁતન કાવ્યો | No Comments »
Posted on September 21st, 2009 by pradipkumar
સંબંધ શીતળતાનો
તાઃ૨૧/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળ વાયરો ને શીતળ પ્રેમ,સ્નેહ આપી જાય
મનમાં મળે ઉમંગ અનેરો, ને જીવન મહેંકી જાય
……..શીતળ વાયરો ને.
આવજો આંગણે પ્રેમ લઇને. સ્નેહ મળશે અનેરો
મહેંક માનવતાની મળશે,નેઉજ્વળ જીવન સંગે
મુક્તિ મળશે માગણીઓથી,સ્નેહ ઉભરશે મનથી
જ્યાં શાંન્તિ આવશેદોડી,ને ભાગશે લોભ તમથી
……. શીતળ વાયરો ને.
પ્રેમની પાંપણ ખોલતા,કુદરતનીમળશે શીતળતા
શાંન્તિનોઉભરો આવશેદોડી,લઇને સાથે માનવતા
મનમાં ઉમંગ તનમાં સ્નેહ,આંખોને મળે અણસાર
પ્રેમઅને વાયરાની શીતળતા,લઇ આવે ભગવાન
……. શીતળ [...]
Filed under: ચિઁતન કાવ્યો | No Comments »
Posted on September 20th, 2009 by pradipkumar
ચતુરાઇની દીવાલ
તાઃ૨૦/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
એકડો ઘુંટતા બગડો આવ્યો,ને તગડો ત્રેવડ લાવ્યો
ચોથાની ચિંતા જ્યાં કરતો,ત્યાં પાંચડો પ્રેમ લાવ્યો
……..એકડો ઘુંટતા બગડો.
જગતનીમ છે એવો જાણે,વળગી ચાલે એક પાને બે
આવેબીજા મળવાકાજ,જે આવતાવ્યાકુળતામળીજાય
……….એકડો ઘુંટતા બગડો.
તીરથનીરખી પાવનકાજ,જ્યાં ભક્તિથી દ્રષ્ટિ કરીએ
મળી જાય મોહ માયા ત્યાં, જ્યાં ભીખ માગતા આવે
…….. એકડો ઘુંટતા બગડો.
ચતુરાઇની છે ચાર દીવાલ, સમજી વિચારી જ્યાં ચાલો
નાવ્યાધી [...]
Filed under: ચિઁતન કાવ્યો | No Comments »