Posted on April 30th, 2009 by pradipkumar
જન્મ અને જુવાની
તાઃ૩૦/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જુવાનીમાં તું સમજી લેજે,નહીં તો જીંદગી ભટકી રહેશે
મસ્ત મઝાની છે જુવાની,સમય સમજી તુ પારખી લેજે
નહીંતો તારું માનવ જીવન,મળ્યુ તને જે નીર્થક થાશે
લાગણી જ્યાં તુ મુકીશ નેવે, સાચે રસ્તે તુ ચાલી જાશે
મનનીમાગણી મુકી તુ દેજે,સાચુ જીવન પામી તુ લેશે
મળી તનેજો મમતા સાચી,નહીં આવે જીવનમાં આંધી
સંત,ભક્તિને સંગેરાખીશ,ઉજ્વળ જીવનજગે તુ પામીશ
પ્રભુ કૃપા ને [...]
Filed under: ચિઁતન | No Comments »
Posted on April 28th, 2009 by pradipkumar
प्यारका दीप
ताः२८/४/२००९ प्रदीप ब्रह्मभट्ट
दीया जले जब दीलमें, उसे प्यार कहते है
हर इन्सानके दीलमें, वो हरपल जलते है
………दीया जले जब दीलमें.
प्यार भरा संसार है ये, यहां पाना सबको है
ना उचनींच उसकेअंदर.वो सबको मिलता है
हरपल वो दिलके अंदर, गुंजता ही रहेता है
आंखे देती है इशारा, वो छुप नहीं शकता है
………दीया जले जब दीलमें.
कदमकदम [...]
Filed under: પ્રેમગીત | No Comments »
Posted on April 28th, 2009 by pradipkumar
સહારો
તાઃ૨૮/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનુષ્ય,પ્રાણી,પશુ કે પક્ષી જન્મ મળે ત્યારથી તેના
અસ્તિત્વનો અંત આવે ત્યાં સુધીના જીવનમાં તેને દરેકપળે
સહારાની જરુર પડેજ છે. સહારા વગર તે જીવન શક્ય નથી.
મનુષ્ય જન્મમાં ચાહે તે ગરીબ,મધ્યમવર્ગી કે તવંગર હોય કે
પછી તેણે ભગવુ ધારણ કર્યુ હોય.
એટલે કે……
જગતમાં એટલુ જ કહેવાય કે કોઇપણ જીવન સહારા વગર
શક્ય નથી.
અને જેને,,,,,,
પરમાત્માની કૃપા મળે
તેને માટે જગતમાં [...]
Filed under: ચિઁતન | No Comments »
Posted on April 27th, 2009 by pradipkumar
વાણી વર્તન
તાઃ૨૭/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વાણી વર્તન સુધરશે,જ્યાં વિચાર આવશે નિર્મળ
પ્રેમ પ્રીત ના માગવી પડશે,મળી જશે એ તત્પર
……વાણી વર્તન સુધરશે.
સ્નેહ પ્રેમને વણી લેજો,દીન રાત આ અવનીપર
મળી જશે માયા ને પ્રેમ, લાગશે જીવન ઉજ્વળ
સાર્થક જીવન બની જશે,ને મુકી જશો એક યાદ
ના માગણી પ્રભુથી રહેશે,મળશે મુક્તિ અંતકાળ
……વાણી વર્તન સુધરશે.
કોણેકર્યુ ક્યારેકર્યુ ના મળશે જીવને કોઇ અણસાર
મુક્તજીવન પ્રભુ [...]
Filed under: ચિઁતન કાવ્યો | No Comments »
Posted on April 27th, 2009 by pradipkumar
दील ये चाहे
ताः२७/४/२००९ प्रदीप ब्रह्मभट्ट
दीलसे मेरी चाहत है,प्यार मीले मुझे सबका
हर दीलमे में खो जाउ,येही मेरा एक सपना
……..दीलसे मेरी चाहत है.
अनजानी सी राहो पर, चल रहा आज अकेला
सोच समझ कर कदम चले,मीले मुझे सहारा
अपनापन महेसुस करुमें, ये ही सच्चा दामन
आकर मीले सच्चाप्यार,मीलजाये मुझे अपना
……..दीलसे मेरी चाहत है.
लेकर आया प्यार भरा दील,भीगी दो ये [...]
Filed under: પ્રેમગીત | No Comments »
Posted on April 26th, 2009 by pradipkumar
ધુપદીપનુ અર્ચન
તાઃ૨૭/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય ગજાનંદ ગણપતિ, મને દેજો પ્રેમભાવની ભક્તિ
નિત્ય સવારે કરુછુ સેવા, જીવન ઉજ્વળ કરી હુ લેવા
……..જય ગજાનંદ ગણપતિ.
ધુપ દીપ હુ કરુ પ્રેમથી,અર્ચન પુંજન ભક્તિ ભાવથી
સ્મરણ તમારુ મનમાં રાખી, કરુ ભક્તિ હું અંતરયામી
ઉજ્વળજીવન થાયઅમારું,કૃપામળે ઓઅવનીઆધારી
રાખજો અમ પર હેત દયાળુ,સદાતમો છો ખુબમાયાળુ
……..જય ગજાનંદ ગણપતિ.
રિધ્ધિ સિધ્ધિના દેવ તમો છો,સદા કૃપાળુ તમે ઘણાછો
ભક્તિ પ્રેમને સદા સ્વીકારી,છો ભક્તોના તમો [...]
Filed under: ભક્તિ કાવ્યો | No Comments »
Posted on April 26th, 2009 by pradipkumar
મને ઇર્ષા આવે.
.તાઃ૨૬/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બાળપણમાં સ્કુલમાં અભ્યાસ કરતો હતો ત્યારે સારા માર્ક્સ મેળવતા વિર્ધાથીની
મને ઇર્ષા આવે મને એમ થાય કે મારાથી મહેનત કરી એવી લાયકાત કેમ ના મેળવાય?
જુવાનીમાં જ્યારે મિત્રોના માબાપને ખુશહાલ જોઉ ત્યારે મને ઇર્ષા આવે કે મારા
માબાપની સેવા કરી હુ તેમને કેમ ખુશી ન કરુ?
ભણતરના સોપાનો પર ખુશહાલ બાળકો [...]
Filed under: ચિઁતન | No Comments »
Posted on April 20th, 2009 by pradipkumar
ગુજરાતી
સાહિત્ય
સરિતા
તાઃ૨૦/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુ ગુજરાતીઓ આખા જગતમાં પ્રસરેલા છે.
જ જગતની શાનમાં ગુજરાતીઓના નામ છે.
રા રાખે શ્રધ્ધા અને કરે મહેનત તે ગુજરાતી.
તી તીર્થસ્થાનને પવિત્ર રાખવુ તે ગુજરાતીઓમાં સંસ્કાર છે.
સા સાહસ કરવુ એ ગુજરાતીઓની ગળથુથીમાં છે.
હિ હીંમત રાખી જીવન જીવે તે ગુજરાતી.
ત્ય ત્યજેલ માર્ગને ભુલી જવું તે ગુજરાતીઓની શાન છે.
સ સમયને પારખી સફળતા મેળવે તે [...]
Filed under: કૌટુમ્બિક | No Comments »
Posted on April 19th, 2009 by pradipkumar
પડેલા પાંદડા
તાઃ૧૯/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મારી તમારી વાતમાં કાંઇક સમજાય છે.
વિચારીને ચાલતા બધુ મળી જાય છે.
સહજ સ્વભાવમાં બધુંય ચાલી જાય છે.
ઉંડા ઉતર્યા પછી સાચુ સમજાય છે.
માગણી મારી પ્રેમની દીલથી ઉભરાય છે.
સાચી વાત સમજતા મન દુભાય છે.
લાગે લગની જ્યાં,ત્યાં ચાહત મળી જાય છે.
વિચારીને ચાલતા રસ્તો મળી જાય છે.
મોહ માયા જગતમાં જીવને લાગી જાય છે.
ભક્તિની [...]
Filed under: ચિઁતન | No Comments »
Posted on April 18th, 2009 by pradipkumar
અરજી પ્રભુને
તાઃ૧૮/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાંભળી મારી અરજી પ્રભુજી, લેજો પકડી હાથ
ઉજ્વળ જીવનદેજો,જેમાં સદારહે તમારો સાથ
………સાંભળી મારી અરજી.
પ્રભાતપહોરના પહેલા કિરણે,દેજો મહેંક અપાર
જ્યોતજીવનમાં જાગતી રાખી મળજો વારંવાર
કૃપા સિંધુના સાગર છો તમે પ્રેમ ભક્તોને દેતા
લેજોહાથ અમારોઝાલી,જીવન ઉજ્વળ કરીલેવા
………સાંભળી મારી અરજી.
સંસારની જુઠી માયા, નાવળગી રહે આ કાયાને
મળેલસમયને પારખી લેવા, કરજો દુર માયાને
સાચી ભક્તિ સ્નેહ [...]
Filed under: ભક્તિ કાવ્યો | No Comments »