Posted on October 27th, 2007 by pradipkumar
સુવિચાર દીપલ બ્રહ્મભટ્ટ
હ્યુસ્ટન ૮૩૨/૮૮૬-૫૭૮૩
* સંસારરુપી ચક્ર મનુષ્યને વળગેલ છે,જન્મ થાય તેનું મૃત્યું ચોક્કસ છે.પણ
તેનો જન્મ સાર્થક છે જે મનુષ્ય જીવનની દરેક પળને પારખીને જીવે છે.
* આવેલાનું આગમન જે સ્નેહથી સ્વીકારે તે મનુષ્ય.
* સમયની કિંમત તે જાણી શકે,જે તેને વ્યર્થ ન જવાદે.
* માનવી આખર માટીમાં મળવાનો કારણ તે માટીમાંથી જ બન્યૉ છે.
* હ્રદયની ભાવના [...]
Filed under: આધ્યાત્મિક | No Comments »
Posted on October 27th, 2007 by pradipkumar
સંકલ્પ
તાઃ૧૪/૮/૧૯૯૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કર્મ ધર્મના મર્મ જ જાણો, ભવસાગર તે તરી જવાનો
તન મન પર કાબુ જે રાખે, જીવન સાચું જીવી જવાનો
……….કર્મ ધર્મના.
અવતાર મળે છે એકજ સૌને, તરી જવું તે તમારે હાથે
આગળ પાછળના વિચાર મધ્યે,કામરહે બાકી દેહપડતાં
……….કર્મ ધર્મના.
સદવિચારો ની રહી શ્રેણીમાં,આજનું કામ કરો ઝપટમાં
કાલ કરતાંકરતાં તમો,પુરણ કરશો આઅમુલ્ય જીવતરને
……….કર્મ ધર્મના.
કરતાં કરતાં અનેક જન્મે,મળ્યો છેઆ [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | 1 Comment »
Posted on October 24th, 2007 by pradipkumar
આંગળી, એક તમારા તરફ તાઃ૧૬/૧૦/૧૯૯૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ હ્યુસ્ટન
સવારમાં ઉઠીને જ્યારે ધડીયાળ તરફ નજર કરી તો ૬.૦૦ વાગ્યાનો
ખ્યાલ આવ્યો. રાતની મીઠી નીંદરને ત્યજીને બીજા દીવસના આગમનને સ્પર્શ
કરતી સવાર આજે ઉગી તો ખરી પણ દરરોજની જેમ આજે ઉઠવામાં થોડી નરમાશ
હતી તેનો ખ્યાલ તો ત્યારે આવ્યો જ્યારે મેં સવારમાં હાથમાં આવેલ સમાચારપત્ર
પર નજર કરી, અરે આજે શનિવાર [...]
Filed under: Uncategorized | No Comments »
Posted on October 23rd, 2007 by pradipkumar
નારીના ફેર
તાઃ૨૯/૩/૧૯૭૭. પ્રદીપ બ્રહ્મભટ્ટ
નારી તારા અંગે અંગે છે ફેર.
મનમાં ઉમંગોને મુખડા પર છે ફેર;
જ્યાંથી નીરખુ તને ત્યાંથી દીસે નહીં કેમ.
………નારી તારા.
કાજળ જેવી આંખમાં,શીતળતાથી પડે ફેર
કાંટા દીસતા તનડામાં,પણ સ્નેહકેરો છે ફેર
પ્રેમળતાની જ્યોત જલે,ત્યારેદીપ સળગેછે કેમ
………નારી તારા.
સોડમ તારા અંગની,સર્વાન્ગે વ્યાપી રહે
એક ચિનગારી હેતની,જીવન પર બિછાઇ રહે
સુંદરતાના મોહમાં,કુરુપતા દીસે છે કેમ.
……….નારી તારા.
તરસતા આ નૈનોમાં શું [...]
Filed under: Uncategorized | No Comments »
Posted on October 23rd, 2007 by pradipkumar
સ્નેહબંધન
તાઃ૨૧/૧૧/૧૯૭૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સ્નેહબંધન…(૨) જગમાં સાચું,
સ્નેહ ભરેલા જીવનમાંહી..(૨)
કર્મનુ બંધન નીસદીન વાચું………..સ્નેહબંધન
પ્રેમ મળે છે પ્રેમની સાથે…(૨)
હેત દીસેલા મનડાં માની
જ્યોત જલે છે સ્નેહને કાજે
વર્ષો વીતિ ગયા….(૨)……………….સ્નેહબંધન
મેળ જગતમાં પ્રેમને કાજે..(૨)
માનો પ્રેમ મળે એ સાચો
ભાઇની જ્યોત જલે બેન કાજે
સૃષ્ટિના ભેદ અજાણ..(૨)…………..સ્નેહબંધન
**************
પ્રસ્તુત ગીત ગુજરાતી ફિલ્મ સ્નેહબંધન માટે નિર્માતાના કહેવાથી
લખેલ જેને આણંદના શ્રી કિશોર પંડ્યાએ ચંન્દ્રકૌસ રાગમાં ગાયેલ.
Filed under: Uncategorized | No Comments »
Posted on October 22nd, 2007 by pradipkumar
સ્નેહસંબંધ
તાઃ૨૧/૧૧/૧૯૭૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હું છું આ સરગમનો સાથી,તું છે આ સંગીતના સુર
હૈયુ મારું એજ તરસે,મળશે ક્યાં જીવનના સુર
…..હું છું આ સરગમ
ચાંદની આ ચંદ્રની જો,દાગ એ માં છે દીસે
ચાંદની શીતળ બની છે,સુર્યના સહવાસથી
…..હું છું આ સરગમ
તારી રાહે હું જીવું છું, સાથ છે જન્મો જનમનો
આજ આવી એ ઘડી છે,સાથે તરસું પ્રેમથી
…..હું છું આ સરગમ
@@@@@@@@@@@@@@@@@@@@@@@
Filed under: પ્રેમગીત | No Comments »
Posted on October 19th, 2007 by pradipkumar
ભક્તોના વ્હાલા ભગવાન
તાઃ૨૧/૨/૧૯૭૬. પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભગવાન…(૨)…હે ભગવાન.
ભક્તોના વ્હાલા ભગવાન…(૨)
હે રામ,હે કૃષ્ણ,હે વિષ્ણુ,હે શ્યામ,હે ભોલે ભગવાન
લેજો મનનાપ્રેમ,કરજો પાવનજન્મ,દેજોમુક્તિ સંગ
…..ભગવાન
નરસીંહ મહેતાની હૂંડી સ્વીકારી કાને…(૨)
સંત સુરદાસના એ નૈનો બનીને મળ્યા
પ્રેમળદાસના પ્રેમમાં એ પરોવાયાતા
મીરાંના હાથના ઝેરમાં સમાયો કાનો
યોગીના તનમાં ને
ભક્તોનામનમાં સમાણા રે જગતનાતારણહારા રે.(૨)
…..ભગવાન.
શેઠ સગાળશાની કર્મોથી જીત છે…(૨)
જનમોજનમની તેણે લીધી પ્રીત છે
ઘાણીએ બંધાયો વ્હાલો….(૨)
સહન કરે છે [...]
Filed under: ભક્તિ કાવ્યો | No Comments »
Posted on October 19th, 2007 by pradipkumar
વ્હાલા ભગવાન.
તાઃ૨૯/૨/૧૯૭૬. પ્રદીપ બ્રહ્મભટ્ટ
કેવુ કષ્ટ સહન કરતા ભગવાન,
ભક્તોની વ્હારે વ્હાલા ભગવાન.
નરસૈયાની લાજ બચાવી,કુંવરબાઇના કાજ કઢાવી;
શ્રવણની સેવા બીરદાવી,પ્રહલાદ ને નૃસિંહ બની,
દીન દુઃખીઓના હે તારેશ્વર..(૨)
જગત પુકારે ઇશ્વર ઇશ્વર….(૨)
રાધેશ્યામ…(૩),સીતારામ.(૨)
ભક્તધ્રુવને અચળ બનાવી,જગમાંતેની ભક્તિવહાવી;
સુરદાસને દાસ બનાવી, પ્રદીપની માળા બિરદાવી,
ભક્તજલાની ભક્તિ સ્વીકારી..(૨)
સાંઇબાબાની સેવા શરણે લઇ..(૨)
જલારામ….(૩),સાંઇરામ..(૨)
*********
…..જય જય જલારામ,જય જય સાંઇરામ…..
Filed under: ભક્તિ કાવ્યો | No Comments »
Posted on October 19th, 2007 by pradipkumar
ઓ રાતલડી
તાઃ૧૬/૧૦/૧૯૭૫. પ્રદીપ બ્રહ્મભટ્ટ
હો રાતલડી,તું આવી રે આવી,તારી જોઉ હું વાટ રે
મને દીન અને રાત કંઇ ચેન નહીં આજ
તારી વરસોથી જોતી વાટ રે,ઓ નવરાત્રી,તુ આવી રે.
હૈયા હૈયા મળે,જીવન ગીતડાં ગણે
તારી યાદથી ખરે,મીઠું જીવન વીતે
મનડું કેમે ભુલે નહીં,આ નવરાત્રી…………હો રાતલડી.
નૈનો નૈનો મળે,પ્રીતમ મનડાં હરે
પ્રેમ મુજને મળે,જીવન કેમે ભુલુ
વિસરુનહીં દીનરાત રે ઓ નવરાત્રી………હો રાતલડી.
મૈયા મૈયા [...]
Filed under: આધ્યાત્મિક | No Comments »
Posted on October 10th, 2007 by pradipkumar
मेरा प्यारा हिन्दुस्तान.
ताः२१/११/१९९७ प्रदीप ब्रह्मभट्ट
प्यारा हिन्दुस्तान , हमको प्यारा हिन्दुस्तान
हम जीनको कहते है भारत, वो हैअपनी शान
……….हमको प्यारा हिन्दुस्तान..(२)
जनमलीया है जीस धरतीपर है वो बडी महान
अमर कहानी उसकी है, जीनकी है हम संतान
……….हमको प्यारा हिन्दुस्तान..(२)
वतनहमारा हमकोप्यारा,पुरा हमको है विश्वास
गंगा जमना उसकी नदीयॉ पावन है निश्काम
……….हमको प्यारा हिन्दुस्तान..(२)
सदाचारकी नदीयॉ बहेती,प्यार सदा स्वीकार
हमतो अपनी [...]
Filed under: દેશભક્તિ કાવ્ય | No Comments »