Posted on September 6th, 2010 by pradipkumar
અમુલ
તાઃ૬/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના માનવીની તાકાત જગતમાં,શોધી શકે કોઇ મુલ
શ્રધ્ધા ભક્તિ અને વિશ્વાસ,અવની પર એ છે અમુલ
……….ના માનવીની તાકાત જગતમાં.
સાચીશ્રધ્ધા મનથીરાખી,કોઇપણ કામને હાથ દેવાય
રાહત રાખી સરળતાસંગે,એ કામ પુરણ કરી જવાય
મહેનત દેહથી ને નિર્મળ ભાવે,જ્યાં સંગ સ્નેહે થાય
થઈ જાય એ કામ જગતમાં,જેને અમુલ કહી શકાય
………ના માનવીની તાકાત જગતમાં.
જીવનેમળેલ [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | No Comments »
Posted on August 4th, 2010 by pradipkumar
આ માનવતા
તાઃ૪/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંગણે આવેલાને આવકારે,જ્યાં ધર્મ ધજાને મુકે નેવે
હિન્દુ,મુસ્લીમ કે હોય ખ્રિસ્તી,નાતજાત ના માનવતાએ
……….. આંગણે આવેલાને આવકારે.
સુખદુઃખની સાંકળ છેનિરાળી,જન્મમળે દેહને મળનારી
કર્મબંધન કુદરતનીલીલા,જગત જીવથી નાએઅજાણી
માનવતાની મહેંક છે ન્યારી,સઘળી વિપત્તી હણનારી
ભેદભાવને દુર કરતાં તો,જન્મ સફળ જીવનો કરનારી
………. આંગણે આવેલાને આવકારે.
દેહને મળેલ નિર્મળ આંખો,સૃષ્ટિને એનિરખી શકવાની
મળેલ માયામમતા ને ઇર્ષાદ્વેષ,સંગે રહેશે જીવની છેક
ભેદને ભાગી ભુકો કરતાંજ,જીવને [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | No Comments »
Posted on August 3rd, 2010 by pradipkumar
મનથી માગુ
તાઃ૩/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભીખ માગુ ભગવાનથી હું,મારા હાથ પ્રસારી પ્રભુ ચરણે
રાખજો મુજ પર નજર દયાની, જીવ ના અહીંતહીં ભટકે
……….ભીખ માગુ ભગવાનથી હું.
રટણ પ્રભુનુ રહે સદા મનથી,ને હૈયામાં શ્રધ્ધા હું રાખું
ડગલેપગલે કૃપા હું માગું,જે જીવને મુક્તિ તરફ લેનારુ
મળેલ માનવ દેહ જીવને,પ્રભુની પાવન કૃપા હું જાણું
હાથ પ્રસારી વંદન કરતાં,મુક્તિ જીવની સદાય [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | No Comments »
Posted on August 2nd, 2010 by pradipkumar
લાગી લગન
તાઃ૨/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લાગે લગની જ્યાં દેહથી,ના કોઇથીય એ છોડાય
મન મક્કમ જ્યાં કરી લીધું,દેહથી મેળવાઇ જાય
……..લગની લાગે જ્યાં દેહથી.
દેહ મળતાં જીવનેજગે,પ્રેમ માબાપનો જ મેળવાય
ના તેમાં કોઇ શંકા રહે,દેહને બાળપણથી ઓળખાય
દેહને લાગે જ્યાં લગની પ્રેમની,ઘોડીયે છે હિંચકાય
મળી જાય હેલી પ્રેમની,જ્યાં સંતાન બની રહેવાય
………લગની લાગે જ્યાં દેહથી.
વિદાય થતાં બાળપણને,ત્યાં તો જુવાની દેહે [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | No Comments »
Posted on July 26th, 2010 by pradipkumar
કળીયુગી કાતર
તાઃ૨૬/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કદમ કદમ પર કાતર છે,કળીયુગે ના સૌને દેખાય
નજર ફેરવતા એ નાદેખાય,વાગે ત્યારેજ સમજાય
……….કદમ કદમ પર કાતર છે.
અજબ લીલા કરતારની,જે સમય સમયે બદલાય
જીવના બંધન જગતના,જન્મ મળતા જ પરખાય
સતયુગ કળીયુગની દ્રષ્ટિ,કર્મના બંધનથી લેવાય
મળીજાય માર્ગ મુક્તિનો,જીવને સદગતીમળીજાય
……….કદમ કદમ પર કાતર છે.
ભજન કિર્તન એ ટેકોછે,કળીયુગી કાતર તુટી જાય
મળે આવી શાંન્તિ મનને,જે કૃપા [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | No Comments »
Posted on July 20th, 2010 by pradipkumar
જીવના બંધન
તાઃ૨૦/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની એકેય લકીર,ના કોઇથી ય જોવાય
કળીયુગી કરુણામાં જીવે તોય,ના તેમાંથી ફંટાય
………પરમાત્માની એકેય લકીર.
મળેલ જીવના સંબંધને,ના દેહે કોઇથીય પરખાય
રાજા,રંક,ફકીર કે તવંગર,માનવદેહે ના સમજાય
મૃત્યુ ને મુક્તિના બંધન,જીવને દેહે જ મળી જાય
આ પરમાત્માની અકળલીલા,ના મંદીરે મેળવાય
………પરમાત્માની એકેય લકીર.
જન્મ મળ્યો જ્યાં જીવને,ના કોઇથીએ ઓળખાય
સમયનીગાડી ચાલતાં,જીવને ધીરજથી સમજાય
આગમન વિદાયની કેડી પાકી,ના કોઇથી છોડાય
મુક્તિના બારણાં [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | No Comments »
Posted on July 12th, 2010 by pradipkumar
ભક્તિનો ટેકો
તાઃ૧૨/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બડાસ મારે બારણે આવી,ક્યારનીય ખખડાવે
જલાસાંઇની ભક્તિ સાચી,ના અંદર આવવાદે
………..બડાસ મારે બારણે આવી.
કિર્તન સાંભળુ સવારમાં,ને મનથી સ્મરણ કરું
નાહી ધોઇને પવિત્રદેહે,સંતોને વંદન કરી લઉ
સુર્યોદયના પવિત્ર કિરણોને,અર્ચન કરવા જઉ
માળા કે ના મણકાની ચિંતા,મનથીહું ભજનકરું
મનને શાંન્તિ મળી જાય,જ્યાં આરતી કરી લઉ
……….બડાસ મારે બારણે આવી.
કળીયુગમાં કદર થાય,જ્યાં દેખાવને પકડી લઉ
આવે દોડી મોહ આંગણે,ત્યાં મનથી હું ડરી જઉ
બડાસની [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | No Comments »
Posted on June 24th, 2010 by pradipkumar
પાઘડી
તાઃ૨૪/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પહેરી લીધી પાઘડી માથે,ના પા ઘડીય સચવાય
વાંકી ચુકીને સીધી ગોઠવતાં,પોણી ઘડીય વેડફાય
………..પહેરી લીધી પાઘડી માથે.
માથે પાઘડી દંભ આપે,ને દેહ અભિમાને જ ઢંકાય
કળીયુગમાં જ્યાં પડે લાકડી,ના કોઇથીએ સચવાય
સતયુગમાં એ સિંહ હતા,ગર્જના સાંભળતા ગભરાય
પાઘડી આજે પહેરી નીકળે,ચાર ચમચાથી સચવાય
………..પહેરી લીધી પાઘડી માથે.
લીલાન્યારી માથે પાઘડીની,સમય સમયે બદલાય
લાલ લીલી પીળી કે ભગવી,એપ્રભુકૃપાએ [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | No Comments »
Posted on June 8th, 2010 by pradipkumar
માન્યતા
તાઃ૮/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કળા કળીયુગની જીવ સંગે,ના માનવીથી સમજાય
મળે દેહને સમયઆવતાં,જગમાં કોઇથી ના રોકાય
……….કળા કળીયુગની જીવ સંગે.
એક કામના અનેક રસ્તા,સાચો કોઇથી ના પકડાય
શાંન્ત ચિત્તે મનથીવિચારે,કામે સરળતા મળી જાય
માનવતામાં મોહ વળગતાં,અનેક કેડીઓ છે દેખાય
મળીજાય સંગેસફળતા,જ્યાં માન્યતાપ્રભુમાં રખાય
……….કળા કળીયુગની જીવ સંગે.
મારુ તારુ સંસારીબંધન,આપણુ એ સમાજનું કહેવાય
છુટીજાય જ્યાં જગનાબંધન,જીવને મુક્તિએ લઇજાય
મનની એવી સૃષ્ટિ પ્રભુની,એ મોહમાયામાં લબદાય
શ્રધ્ધાને માન્યતાપ્રભુથી,જે [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | No Comments »
Posted on May 5th, 2010 by pradipkumar
ફરજના બિંદુ
તાઃ૫/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દાનવીર દાતારની કૃપાએ,જીવને જન્મ મળી જાય
પામર દેહની અકળલીલા,સાચી ભક્તિએ છુટી જાય
…………દાનવીર દાતારની કૃપાએ.
આગમન અવની પર દેહનું, કર્મબંધનથી મેળવાય
સગપણનો સહવાસરહે,જ્યાં માયાની દ્રષ્ટિપડીજાય
વિચારના વમળમાં રહેતા,જીવનપણ વેડફાઇ જાય
નાઆરો કે ઓવારોરહે,જ્યાં ફરજના બિંદુ વહી જાય
………..દાનવીર દાતારની કૃપાએ.
દેહ મળતાં સંગ માબાપનો,ને મળે ભક્તિનો સંગાથ
અમૃત મળે જ્યાં દેહે જગમાં,જન્મ સાર્થક થઇ [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | No Comments »