Never Happen

                         Never Happen
Dt.2/5/2010                      Pradip  Brahmbhatt
If  you work hard,You will achieve your goal
If  you  miss a  chance,you  have sorry to say
It you love by heart,you will be happy in life
If you pray every day,God’s grace every time
Life is little on the earth,try to make it worth
Once you get a chance,you can get warm life
Love looks small,but it will make you life long
It [...]

સનાતન સત્ય

                             સનાતન સત્ય
તાઃ૧૦/૧૧/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવના કલ્યાણ માટેની દોરી એ ધર્મ છે.
ધર્મના દરવાજાની ચાવી ભક્તિ છે.
હિન્દુ ધર્મમાં ધર્મના અનેક સ્વરુપ છે.
દેહના અસ્તિત્વનું અવતરણ એ માબાપ છે.
માનવદેહના જીવનના માર્ગનો પાયો છે ભણતર.
પૃથ્વી પરના અવતરણ બાદ દેહનુ અસ્તિત્વએ ખોરાક છે.
જન્મ અને મૃત્યુનો સંબંધ એટલે કર્મ.
દેહના અવતરણના સ્વરુપ પ્રાણી,પશુ,પક્ષી અને મનુષ્ય છે.
સંસ્કાર એ માબાપના આશિર્વાદ અને પ્રભુ ભક્તિથી મળે.
શેરડીના સંત [...]

છેલ્લો દિવસ

                                                છેલ્લો દિવસ                            
તાઃ૨૭/૧૦/૨૦૦૮                                                        પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
                  જીવને જગત પર દેહનુ અસ્તિત્વ મળે ત્યારથી છેલ્લા દિવસનો સંબંધ જાણે અજાણે પણ  તેની સાથે બંધાયેલ  છે,ચાહે તે મનુષ્ય, પશુ, પક્ષી, પ્રાણી કે જળચર હોય. પરમાત્માની આ  અસીમ લીલા છે, જેને મનુષ્ય કોઇપણ રીતે પારખી શકતો નથી. માનવી પોતાની બુધ્ધિના આધારે પર્વત, આકાશ કે પાતાળમાં પહોંચી જાય તો પણ પોતાનું અસ્તિત્વ પોતે શોધી શકતો નથી.
                     છેલ્લો દીવસ ………….. ક્યાં [...]

बंधन

                                 बंधन
ताः७/३/२००९                          प्रदीप ब्रह्मभट्ट
जगमे बंधन है भइ चार, जीवसे लगे रहे हरबार
मनसे लगन लगे पलवार, जीनसे जीवनहै आबाद
                               …….जगमें बंधन है भइ चार. 
पहेला बंधन है माबापका,जो मीले जन्मके साथ
बेटा बेटा कहेते कहेते, पावन करे अपना अवतार
प्रेमजहां मीले माबापका, इच्छामनकी पुरी हरबार
आशीर्वाद जहांमी ले दीलसे, वहां पुरण हो हरआश
                                …….जगमें बंधन है भइ चार.
दुसरा भाइ बहेनका बंधन, जो प्रेम [...]

पहेचान कदमकी

                             पहेचान कदमकी
ताः२२/१/२००९                               प्रदीप ब्रह्मभट्ट
सोच समझके कदम उठातो, जीवनमें हो खुशहाल
पाना प्यार सभीका मनसे, होजीवन उज्वळ जगमे
                                             ……..सोच समझके कदम
हींमत ओर इन्सानीयत, जब हो जीवनमे अपनेसाथ 
नहींकोइ चिंताहै तुमको, नहींकोइ जगमे हो अन्जान
मेरा तेरा ना कोइ कहेगा, मील जायेंगे सब समान
दीलमें जब बसेगा प्यार, तब होगा एक ही परिवार
                                              ……..सोच समझके कदम
जहां कृपा मीले माबापकी, सबचिंता भागे तुमसेदुर
आशिर्वादकी देन है [...]

ભક્ત અને ભક્તિ

                                        ભક્ત અને ભક્તિ
તાઃ૯/૧૧/૨૦૦૮                                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ
            જીવને જન્મ મળે એટલે કે દેહ ધારણ થાય અને તે જ્યારે સમજવાની કક્ષામાં
પગ મુકે અને મન કાર્યરત થાય એટલે તેદરેક બાબતે પોતાના લક્ષ નક્કી કરે છે.બાળક
સ્કુલમાં જાય તો ત્યાં તેનુ લક્ષ છે ભણવાનું એટલે કે તેમાતાસરસ્વતી નો ભક્તકહેવાય,
તેવી જ રીતે જ્યારે ઘરસંસાર શરુ થાય ત્યારે તે પોતાની બુધ્ધીનો  ઉપયોગ  [...]

હૈયામાં આનંદ

                                       હૈયામાં આનંદ                   
તાઃ૬/૧૧/૨૦૦૮                            પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનંત આનંદ  હૈયે થાય,  જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
પવિત્રપાવન જીવન થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
જગનાબંધન અળગા થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
સસારી જીવન સાર્થક થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
માબાપની સાચી કૃપા થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
મનની મુરાદ સૌ પુરી થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
આશીશ મળે ને આનંદથાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
નિરંકારી ને નિર્મળ [...]

સંત જલારામની ભક્તિ

                      સંત જલારામની ભક્તિ
તાઃ૨૫/૯/૨૦૦૮                        પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય જય થાય જીવનમાં જ્યાં જલારામ ભજાય.
યમરાજાને પણ ભય લાગે જ્યાં જલારામ ભજાય.
જગતમાં ઉજ્વળ જીવન થાય જ્યાં જલારામ ભજાય.
લાગણી પ્રેમ અંતરે થાય જ્યાં જલારામ ભજાય.
રામનું રટણ સદા થાય જ્યાં જલારામ ભજાય.
મળશે અંતે ભક્તિ પ્રભુની જ્યાં જલારામ ભજાય.
બારણા પ્રેમે ખુલી જાય જ્યાં જલારામ ભજાય.
પામર જીવને મોક્ષ મળે જ્યાં જલારામ ભજાય.
નીત [...]

મનન.

                       મનન.
તાઃ૭/૬/૨૦૦૮                       પ્રદીપ બ્રહ્મભટ્ટ
એક હાથમાં તલવાર ને બીજા હાથમાં ફુલ
એક કરે દેહને અને બીજુ કરે હૈયા ડુલ.
વાણીમાં રહેલા છે બે ગુણ
એક વરસાવે હેત બીજે છે અવગુણ.
ગંધમાં સમાયા છે બે ગુણ
એક ટાઢક હૈયે દે બીજી ભગાવે દુર.
કલમ કરે જગતમાં બે કામ
એક લગાવે પ્રીત બીજી હૈયામાં દુખ.
સંતાનના બે સ્વરુપ
એકથી માયા પામે બીજાથી પામે ત્રાસ.
મુક્તિ પામવાની બે રીત
એક દેહ [...]

માબાપની માયા

                               માબાપની માયા
તાઃ૧૯/૩/૦૮              અમદાવાદ                પ્રદીપબ્રહ્મભટ્ટ
માબાપની માયા  લાગી જેને, ભવ સુધરશે તેનો
ઉજ્વળ જીવનજીવી જશેને,જન્મ સફળ ભઇએનો
                          …………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.
પ્રભુ  સ્મરણથી પામર જીવન,પ્રેમ પ્રભુનો   લેશે
માબાપની સેવા પ્રેમથીકરતાં,હૈયાનુ હેત ઉભરશે
                           …………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.
મા ના પ્રેમની સાથે,ભઇ પ્રેમ  પિતાનો મળશે
સંતાન  થયાની સેવાથી,ઉજ્વળ જીવન તરશે
                           …………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ [...]

Thank you for taking the time to read my blogs in Gujarati (Guajarati), Hindi, and English.  We value your input in making our blog better and more user friendly.  We encourage all of our Indian brothers and sisters to start their own blogs or forums to spread your knowledge and talent.  Thank you again.  And remember, there is always more to read, more to learn, and more to teach.